દિલ્હી,
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લદ્દાખ પહોંચ્યા, ચીનની પ્રતિક્રિયા આવી છે. ચીનનું કહેવું છે કે બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક બની રહી છે, આવી સ્થિતિમાં બંને દેશોએ આવા પગલાંને ટાળવું જોઈએ, જે મામલાને વધુ વણસી જાય છે.
પીએમ મોદી શુક્રવારે સવારે લદ્દાખ પહોંચ્યા. અહીં તેમણે સૈન્ય અધિકારીઓ અને સેના સાથે વાતચીત કરી. એરફોર્સ અને આઇટીબીપીના જવાનોને મળ્યા છે. જેના ઘણા ફોટા પણ આવ્યા છે. હવે ચીને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝૂ લિજિયાને કહ્યું કે "ભારત અને ચીન લશ્કરી અને કુટનીતીના માધ્યમો દ્વારા પરસ્પર તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે." આવી સ્થિતિમાં બંને દેશોમાંથી કોઈએ પણ પરિસ્થિતિને વધુ વિકટ બનાવવા માટે આ પ્રકારનું પગલું ભરવું જોઈએ નહીં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments