ગાંધીનગર-
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત પૂ. હરીપ્રસાદ સ્વામીની 1 ઓગષ્ટે થનારી અંતિમ વિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અક્ષરવાસી પૂ. હરિપ્રસાદ સ્વામીની આગામી 1 લી ઓગષ્ટે હરિધામ સોખડા ખાતે અંતિમવિધિ થવાની છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બન્ને એકસાથે ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કેબિનેટ બેઠક બાદ સીધા હરી પ્રસાદ સ્વામી ના અંતિમ દર્શન કરવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે 1 ઓગષ્ટે રાજય સરકાર ના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી ની શરૂઆત પણ થવાની છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments