સોમનાથ-
ગુજરાત સહિત દેશભરમાં હાલ કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે સોમનાથ ખાતે દેવાધિદેવ મહાદેવના શરણે શીશ ઝુકાવી લોકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. વહેલી સવારે ૫થી ૬ વાગ્યા દરમિયાન તેમણે સોમનાથ ભગવાનના ચરણમાં શિશ નમાવી અને લોકોને કોરોનાની આફતમાંથી મુકત કરવા પૂજન-અર્ચન તેમજ અભિષેક, આરાધના કરી હતી. મુખ્યમંત્રીના આગમનના અનુસંધાને સોમનાથ પરિસર સહિતના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments