વડોદરા, તા.૨૪
નરહરિ આરોગ્ય કેન્દ્રના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પૂઉ વ્રજરાજકુમારજી મહોદયના આશીર્વાદથી નરહરિ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-૧૯ કોરોના દર્દીઓની સારવારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહોદય સાથે મેનેજિંગ ટ્રસ્ટી, આશિષ પરીખ, ડો. દર્શન બેન્કર, રાજેન્દ્ર શાહ સહિતના ટ્રસ્ટીઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને કોરોનાની સારવાર અર્થે આવનાર દર્દીઓને રાહતદરે સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments