દિલ્હી,
ગુજરાતના સ્ટર્લિંગ બાયોટેક સાંડેસરા બંધુ કૌભાંડમાં આજે કોંગ્રેસના નેતા અહેમદ પટેલની ત્રીજી વખત પુછપરછ ચાલુ થઈ છે. રૂા.14500 કરોડના આ બેન્ક લોન કૌભાંડમાં પટેલના કુટુંબને સાંડેસરા બંધુઓ તરફથી નાણા મળ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અગાઉ પટેલની તા.27 તથા 30 જૂનના કુલ 17 કલાક પુછપરછ થઈ હતી. આજે બપોરે ફરી એક વખત એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારી પટેલના નિવાસે પહોંચ્યા હતા અને તેમની પુછપરછ શરુ થઈ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments