અમદાવાદ-
રાહુલ ગાંધીના ચાના બગીચા બાબતના એક નિવેદનને પગલે ફરીથી વિવાદ ઊભો થયો છે. પોતાની આસામની મુલાકાત દરમિયાન, તેમણે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની વાત કરતી વખતે જે રીતે ગુજરાતની આડકતરી ટીકા કરી, તેને પગલે આ વિવાદ ઊભો થયો હતો.
શનિવારે પોતાની આસામની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ ત્યાંના ચાના મજૂરોની ખરાબ હાલત બાબતે બોલતા કહ્યું હતું કે, અહીં ચાના બગીચામાં કામ કરતા મજૂરને દિવની ખાલી 167 રૂપિયા જ મજૂરી મળે છે, જ્યારે ગુજરાતના વેપારીઓને આખો ચાનો બગીચો જ મળી જાય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીના આ નિવેદનને ગુજરાતની અસ્મિતા પર પ્રહાર ગણાવતા કહ્યું છે કે, રાહુલ ગાંધી ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરે છે. ગુજરાત તેમની આવી ટીપ્પણી સાંખી નહીં લે અને ગુજરાતીઓ કોંગ્રેસને ચૂંટણીમાં પાઠ ભણાવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments