વડોદરા. તા.૨૮
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એક પંખા બનાવવાની ફેક્ટરીમાં ગઈકાલે એકાએક આગ લાગતા ફાયરબ્રિગેડના લાશ્કરોએ ત્વરિત કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મકરપુરા જીઆઇડીસીમાં પંખા અને તેના પાટ્ર્સનું મેન્યુફેક્ચરિંગ કરનાર એક કંપની આવેલી છે. ગઈકાલે એકાએક કંપનીમાં આગ લાગી ગઈ હતી. આ અંગે ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે અને આગ ને કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments