શહેરના માંડવી સ્થિત પૌરાણિક ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો દેવઊઠી અગિયારસે ૨૧૦ વર્ષથી પરંપરાગત રીતે માર્ગો ઉપર નીકળતો હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે બીજી વખત મંદિરના પ્રાંગણમાં જ જૂજ ભક્તોની ઉપસ્થિતિમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જ્યારે સાંજે તુલસીજી સાથે શાસ્ત્રોક્તવિધિથી ભગવાનના વિવાહ સંપન્ન થયા હતા. કોરોના મહામારીને કારણે અત્યંત સાદગીપૂર્વક ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો સંપન્ન થયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments