અમદાવાદ-
બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા આજે એટલે કે 24 ડિસેમ્બરે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. આ બેઠક બાદ મહત્વની જાણકારી સામે આવી છે કે આઈપીએલમાં હવેથી 10 ટીમો રમશે. અત્યાર સુધી આઈપીએલમાં 8 ટીમો જ રમતી હતી. પરંતુ હવે 2022માં વધુ 2 ટીમનો સમાવેશ થશે. તેમાંથી એક ટીમ અમદાવાદની હોય શકે છે.
બીસીસીઆઈની આ મહત્વની બેઠકમાં 2 ટીમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી એક ટીમ અમદાવાદની હોય શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા(BCCI)ની અત્યારે અમદાવાદ ખાતે 89મી ઍન્યુઅલ જનરલ મીટિંગ (AGM)ચાલી રહી છે. આ AGMમાં બોર્ડે જાહેર કર્યું છે કે 2022થી IPLમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેશે. જે નવી 2 ટીમોનો સમાવેશ થયો છે, તેમાંથી એક ટીમ ગુજરાતની હશે. ગુજરાતની ટીમ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments