અંક્લેશ્વર : અંકલેશ્વર તાલુકા નાં નર્મદા કાંઠે આવેલ ખાલપીયા ગામ માં નર્મદા નદી નાં પૂરે તબાહી મચાવતા ભારે નુકશાન થવા પામ્યુ છે. પૂરના તોફાની પાણી ગામ માં ફરી વળતા અનેક કાચા ઝુંપડાઓ ધરાશયી થઇ જતા ગરીબ પરિવારો ઘર વિહોણા બન્યા છે તેમજ ગામમાં પ્રવેશવાના માર્ગો ઉપર હજુ પણ પાણી ભરાઈ રહેવાના કારણે ગ્રામજનો ને અવરજવર માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહયો છે.
અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના ગામો માં પૂરના પાણી ફરી વળતા મોટુ નુકશાન થવા પામ્યુ છે,નર્મદા નદી નાં પૂરના પાણી ઓસર્યા હોવા છતાં હજુ પણ પૂરના પાણી ની અસર કાંઠા વિસ્તારના ગામો માં જોવા મળી રહી છે. અંકલેશ્વરનાં ખાલપીયા ગામ માં પૂર ના પાણી ફરી વળતા અનેક ગરીબ પરિવાર ઝુંપડા ધરાશયી થઇ જવાના કારણે ઘર વિહોણા બન્યા છે,તો કેટલાક પરિવાર ની છત છીનવાઈ જતા મુશ્કેલીમાં મુકાય ગયા છે.
ગામમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર પાણી નો કોઈ નિકાલ ન થતા હજુ પણ પાણી ભરાયેલા હોવાના કારણે ગ્રામજનો ને અવરજવર માટે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments