દિલ્હી-
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના અત્યાર સુધીના સૌથી વધારે મામલા સામે આવ્યા છે. એક જ દિવસમાં દેશમાં કોરોના વાઇરસના 90 હજારથી વધારે કેસ આવ્યા છે. સોમવારે સવારે આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કુલ 90,802 નવા મામલા આવ્યા છે અને કુલ 1,016 લોકોનાં મોત થયાં છે.
આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણનો કુલ આંકડો 42 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં 42,04,614 લોકો કોરોના વાઇરસના સંક્રમણમાં આવી ચૂક્યા છે. દેશમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 71 હજારને પાર થઈ ગઈ છે. દેશમાં કોવિડ-19ને કારણે 71,642 લોકોનાં મોત થયાં છે. કોરોના વાઇરસના કુલ કેસના મામલે ભારત હાલ અમેરિકા બાદ વિશ્વમાં બીજા નંબર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments