શ્રીનગર-
જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના પમ્પોર વિસ્તારમાં સુરક્ષા બળોએ અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે, હજી પણ અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે માહિતી આપી હતી. જોકે, અત્યારે ઠાર મરાયેલા આતંકવાદીની ઓળખ નથી થઈ શકી. ગઈકાલે રાત્રે પોલીસ અને સુરક્ષા બળના જવાનોએ કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા. ત્યારબાદ બંને તરફથી ગોળીબારી શરૂ થઈ ગઈ હતી. આ પહેલા આતંકવાદીઓએ શ્રીનગરમાં સુરક્ષા બળોના વાહનો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં 2 પોલીસકર્મીઓ સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના અવંતિપોરાના પમ્પોર વિસ્તારમાં સુરક્ષા બળો અને આંતકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા બળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જોકે, હાલમાં અથડામણ ચાલી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments