ભોપાલ-
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને ભોપાલની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોના પોઝિટિવ બન્યા બાદ સીએમ શિવરાજ ચૌહાણને 25 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના સામેની જંગ જીત્યા બાદ આજે તેઓ ડીસ્ચાર્જ થયા છે.
હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની હાલત 11 દિવસ કરતા વધુ સારી હોવાની વાત કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાનાં કોઈ લક્ષણો તેમનામાં દેખાયા નથી. આજે સવારે હોસ્પિટલની ટીમે સીએમ શિવરાજ ચૌહાણના આરોગ્યની તપાસ કરી હતી તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ પછી મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને ડીસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments