પાકિસ્તાન-
પાકિસ્તાન પંજાબના સિંધુ હાઇવે પર એક પેસેન્જર બસનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 27થી વધુ લોકો માર્યા ગયાં છે અને 40થી વધુ ઇજાગ્રસ્ત થયાં છે.સ્થાનિક અખબાર ડોન દ્વારા એક પોલીસ અધિકારીના હવાલાથી આમ જણાવાયું છે. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી અને પંજાબના ડેરા ગાઝીખાન વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. આ વિસ્તારના કમિશનર ડૉ. ઇર્શાદ અહેમદે પુષ્ટિ કરી હતી કે આ ઘટનામાં મહિલાઓ અને બાળકો સહિત 29 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે અકસ્માત બાદ તરત જ બચાવ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયાં હતાં અને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. પાકિસ્તાન પંજાબના સિંધુ હાઇવે પર આજે એક પેસેન્જર બસ ટ્રક સાથે ટકરાતાં 27થી વધુ લોકો માર્યા ગયાં હતાં અને 40થી વધુ ઇજાગ્રસ્ત થયાં હતાં તેમ સ્થાનિક અખબાર ડોને પોલીસ અધિકારીના હવાલાથી જણાવ્યું છે. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી અને પંજાબના ડેરા ગાઝીખાન વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments