દિલ્હી-

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પીટલમાં દાખલ કરાયુ છે. તેને ગભરાહટની શિકાયત છે. જણાવીએ કે મુલાયમસિંહ યાદવની તબિયત બે દિવસથી બગડી રહી છે. ગુરુવારે તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટરોની ટીમ તેની તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં તેમના બધા ટેસ્ટ પણ કરાઈ રહ્યા છે. જણાવીએ કે મુલાયમ પહેલા પણ ઘણી વખત બીમાર થય છે. તેમને લખનઉની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.