વડોદરા-
વડોદરાના મહારાણી છેલ્લા 1 મહિનાથી ચર્ચાના કેન્દ્ર બન્યા છે, થોડા દિવસ પહેલા મહારાણી અંગે એક સમાચાર વહેતા થયા હતા કે મહારાણી દેશના રજવાડામાં સૌથી સુદંર મહારાણી છે જે સમાચાર દિવસો જતા ખોટા સાબિત થયા હતા. ત્યારે ગઇ સાંજે બીજા એક સમાચાર આવ્યા હતા કે મહારાણી જૈન સાધ્વી બની રહ્યા છે , તે દિક્ષા લઇ રહ્યા છે.
તે અંગે પેલેસને સ્પષ્ટતા કરવી પડી હતી કે આ સમાચાર પણ ખોટા છે, મહારાણી દિક્ષા નથી લઇ રહ્યા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments