અમદાવાદ-
ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના ૫૨ વિજેતામાંથી 16 કાર્યકારી સમિતિની યોજાનારી ચૂંટણીમાં 36 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં સુરતના રાજન ભટ્ટ વિકાસ મંત્રી તરીકે ચૂંટણી કમિશનર પી.વી. ત્રિવેદીએ બિનહરિફ વિજેતા ઘોષિત જાહેર કર્યા છે. 17 નવેમ્બરથી પોસ્ટલ મતપ્તપત્રકો દ્વારા ચૂંટણી યોજાશે. રાજન ભટ્ટની કવિતાઓ વાર્તાઓ વિવિધ સામયિકો મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહે છે. પરિષદના અધિવેશન અને જ્ઞાન સત્રમાં મુખ્ય આયોજક તરીકે અગ્રીમ ભૂમિકા રહી છે.
Loading ...