મુંબઈ
ઓનલાઇન મેડિકલ સ્ટોર ફાર્મઇઝીએ ડાયગ્નોસ્ટિક સર્વિસ પ્રોવાઇડર થાઇરોકેર ટેક્નોલોજીસ લિમિટેડમાં રૂ. ૪૫૪૬ કરોડમાં ૬૬.૧ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. ફાર્મઇઝીની પેરન્ટ કંપની એપીઆઈ હોલ્ડિંગ્સ લિમિટેડે જણાવ્યું હતું કે આ ડીલ માટે થાઇરોકેરના સ્થાપક ડો. વેલુમાની સાથે કરાર કરવામાં આવ્યો છે.
આ સોદો નિયમનકારી અને અન્ય મંજૂરીઓને આધિન છે. એપીઆઈ હોલ્ડિંગ્સની પેટાકંપની ડીપીન ટેક્નોલોજી સોદો કરશે અને વધારાના ૨૬ ટકા હિસ્સા માટે એક ઓપન ઓફર લાવવામાં આવશે.
ડો. વેલુમાની એપીઆઈમાં પણ કંપનીના ૫ ટકાથી ઓછો હિસ્સો હાલના અને નવા રોકાણકારો દ્વારા ઇક્વિટી રોકાણ તરીકે ખરીદશે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે થાઇરોકેરમાં અનુગામી યોજનાનો અભાવ એ કંપની વેચવાનું ડો. વેલુમાનીનું મુખ્ય કારણ હોઈ શકે છે. અગાઉ ફર્મસીએ મેડલાઇફ ખરીદી હતી અને તે પછી તે દેશની સૌથી મોટી દવા વિતરણ કંપની બની. થાઇરોકેર ડાયગ્નોસ્ટિક સેન્ટર્સનું પાન-ઇન્ડિયા નેટવર્ક છે. આ મહિનામાં કંપનીના શેરના ભાવમાં આશરે ૩૦૦ રૂપિયાની વૃદ્ધિ થઈ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments