ઉમરેઠ સંતરામ મંદિરમાં કોરોના મહામારીને કારણે આજે સાદગી પૂર્ણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમન ન થાય જેને પગલે આજે મહા પ્રસાદ તેમજ પાદૂકા પૂજન કાર્યક્રમ રાખ્યો નથી અને ગુરુ પૂર્ણીમાના પવિત્ર દિવસે વિશ્વના તમામ જીવો ઉપર ભગવાનની ખુબ કૃપા રહે અને કોરોના મહામારીથી વિશ્વના તમામ જીવ મુક્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments