અમદાવાદ-
ગુજરાતનાં કેવડિયા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની રક્ષા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CISFનાં જવાનોને સુરક્ષા સોપવાની મંજુરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયનાં નિર્ણય અનુસાર પહેલા ચરણમાં 25 ઓગસ્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા માટે 272 CISF જવાનોને સુરક્ષા માટે મુકવામાં આવશે.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરવા વાળુ અર્ધ સૈનિક બળ છે. CISF દેશનાં પ્રમુખ એરપોર્ટ, દિલ્હી મેટ્રો અને બીજા સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા કરે છે. ગુજરાતનાં કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં દેશનાં પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય અને વિશાળ કદની પ્રતિમા છે કે જે દુનિયાની મોટી અને ઉંચી પ્રતિમા છે કે જેની લંબાઈ 182 મીટર એટલે કે 597 ફૂટ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments