ગાંધીનગર-
રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટે મા-કાર્ડનો ઉપયોગ ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાશે તેવો સ્તુત્ય નિર્ણય લીધા પછી વધુ એક સારો નિર્ણય લીધો છે અને મા-કાર્ડની મુદ્દત ૩૦મી જુન સુધી વધારી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, જે નાગરિકોના માં કાર્ડની મુદ્દત ૩૧ મી માર્ચ-૨૦૨૧ના રોજ પૂરી થઇ ગઈ છે તેમની મુદ્દત ૩૦/૬/૨૧ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે લોકોને આ એક વધુ રાહત આપી છે. આ પહેલા સરકારે બે દિવસ પૂર્વે એવી જાહેરાત કરી હતી કે, જેની પાસે માં કાર્ડ હશે તેઓ કોરોનાની સારવાર ખાનગી હોસ્પીટલમાં વિનામૂલ્યે લઇ શકશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments