/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ પુણે પહોંચી

પુણે

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે સિરીઝ માટે અહીં પહોંચી હતી જેની પહેલી મેચ મંગળવારે રમાશે. ઈંગ્લેન્ડના ભારત પ્રવાસની આ છેલ્લી શ્રેણી હશે. ચેન્નાઈ અને અમદાવાદમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી ૩-૧થી જીત્યા બાદ ભારતે શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પાંચ મેચની ટી-૨૦ શ્રેણી ૩-૨થી જીતી લીધી હતી. જાણવા મળ્યું છે કે કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ સાંજે ૪.૪૫ વાગ્યે અમદાવાદથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવી હતી. ગહુંજેના એમસીએ સ્ટેડિયમ ખાતે ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે ત્રણ વનડે મેચ દર્શકો વગર રમાશે. કોહલી સિવાય ભારતીય ટીમમાં રોહિત શર્મા, શિખર ધવન, શુબમન ગિલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રિષભ પંત અને ભુવનેશ્વર કુમાર શામેલ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution