મુંબઇ
દક્ષિણ ભારત અને બોલિવૂડના જાણીતા અભિનેતા અને રાજનેતા રજનિકાંત ને અચાનક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. દિગ્ગજ અભિનેતાની તબિયત કથળતા તેમને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતાં.
રજનીકાંત હાલ હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને બ્લડ પ્રેશરમાં વધઘટ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અગાઉ રજનીકાંતનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.
કોરોનાના લક્ષણો જેવો ભાસ થતા રજનીકાંત જાતે જ આઈસોલેશમાં જતા રહ્યાં હતાં. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments