શહેરના વિદ્યાનગર માર્ગ સતત વાહનોથી ધમધમતો હોવાથી આ માર્ગ પરનાં ખાડા છેલ્લાં કેટલાંય સમયથી પૂરવામાં ન આવતાં તંત્ર શું કોઈ મોટાં અકસ્માત કે દુર્ઘટનાની રાહ જાેઈ રહ્યું છે? આવાં સવાલ જનતા પૂછી રહી છે! વોટ માગવા નીકળતાં નેતાઓને આવાં ખાડાઓ જાેઈ શરમ નહીં આવતી હોય?