એર્નાકુલમ-

ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય લોકોના સંયુક્ત અભિયાનમાં કેરલ તટથી દૂર સમુદ્રમાં ફસાયેલા 24 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 31 માછીમારોની તપાસ શરૂ છે. ખરાબ હવામાનને કારણે 14 બોટમાં ઓછામાં ઓછા 55 માછીમારો સમુદ્રમાં ફસાઇ ગયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય લોકોના સંયુક્ત અભિયાનમાં કેરલ તટથી દૂર સમુદ્રમાં ફસાયેલા 24 માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 31 માછીમારોની તપાસ શરૂ છે. ખરાબ હવામાનને કારણે 14 બોટમાં ઓછામાં ઓછા 55 માછીમારો સમુદ્રમાં ફસાઇ ગયા હતા.