જલગાંવ-
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના યવલ તાલુકામાં આવેલા કીનગાંવ ખાતે મજૂરોને લઈને જતી એક ટ્રક પલટી ખાઈ જતાં 15 મજૂરોનાં મોત થયા છે જ્યારે અન્ય બે ને ગંભીર ઈજાઓ થઈ છે. માર્યા ગયેલા કમનસીબોમાં 7 પુરુષ, 6 મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. બનાવમાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળ પર જઈને ટ્રકચાલકની ધરપકડ કરી લીધી છે.
આ પૈકીના મોટા ભાગના મજૂરો ઓભોદા, કેરહાલા અને રાવેરના હતા. મજૂરો જેમાં બેઠા હતા એ ટ્રક પપૈયાથી ભરેલી હતી અને કીનગાંવ મંદિર પાસે મોડી રાત્રે આ ટ્રક પલટી ખાઈ જતાં દટાઈ જવાથી તેમનું મોત થયું હતું. પાંચ મજૂરોને ગંભીર ઈજાઓ થઈ છે, અને તેમને નજીકના ગામની એક હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments