દિલ્હી-

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢસોલાપુરના પોલીસ અધિક્ષક તેજશવી સાતપુતેએ જણાવ્યું હતું કે, 'મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે, જેમનું નિવાસ દિવાલ નજીક હતું. આ સિવાય મૃતકોમાં બીજા બે લોકો પણ છે જેમણે વરસાદથી બચવા આશ્રય લીધો હતો. 

રપુરમાં ભારે વરસાદને કારણે બુધવારે ચંદ્રભાગા નદીના કાંઠે એક દિવાલ પડી હતી, જેમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બપોરે અ:30ી વાગ્યે શહેરના કુંભારઘાટ નજીક બની છે. એસપીએ જણાવ્યું હતું કે સોલાપુર (ગ્રામીણ) પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.