ભૂકંપની સાથે સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીકપરા ગામ ખાતે એક કુતૂહલ જગાવતો બનાવ સામે આવ્યો છે. ભૂકંપ આવ્યો ત્યારે જ અહીં જમીનમાંથી ૫૦ ફૂટ જેટલો ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો. ફૂવારો ઉડ્યો તે જગ્યાએ બોર હોવાનું માનવામાં આવી રહ્યું છે.કેશોદના રાણીકપરા ગામ ખાતે મેલડીમાતાજીના મંદિર પાસે એક બોરમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો હતો. આ ઘટના સવારે ૭.૪૦ વાગ્યાની હોવાનું કહેવામાં આવી છે. બરાબર આ જ સમયે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો તીવ્ર આંચકો પણ અનુભવાયો હતો. એટલે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપને કારણે આવું થયું હોઈ શકે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments