દિલ્હી-
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આજે વહેલી સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ તેમની દફનવિધિ અંગે મહત્વની જાણકારી સામે આવી છે. તેમના અવસાન બાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે તેમની અંતિમવિધિ કોરોનાના પ્રોટોકોલ અનુસાર દિલ્હીમાં જ કરવામાં આવશે તેવી વાત સામે આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમને તેમના માતાપિતાની કબર પાસે જ દફનાવવામાં આવે. કદાચ આ વાતને ધ્યાનમાં રાખી તેમના પરિવારને તેમનો પાર્થિવ દેહ વતન લઈ જવા પરવાનગી આપવામાં આવી છેે. તેમના પાર્થિવ દેહને ચાર્ટડ પ્લેન મારફતે દિલ્હીથી વડોદરા લઈ જવામાં આવશે ત્યાંથી તેમના પૈતૃક ગામ અહમદ પટેલના પર્થિવ દેહને પિરામણ લવાશે જ્યાં તેમની દફનવિધિ કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments