અમદાવાદ-
માં અંબા નો પ્રાગટ્યોત્સવ એટલેકે આજના દિવસે માં અંબા પ્રગટ થયા હતા અને ભક્તો નું ભલું કર્યું હતું. પૃથ્વી ઉપર વ્યાપેલ વિનાશક દુષ્કાળ સમય માતાજી ના આશીર્વાદ થી ધન ધન્ય અને પુસ્કળ પ્રમાણ માં શાકભાજી ઉત્પન્ન થયા હતા જેને લઈ આ પૂનમ ને સાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે આજે વહેલી સવાર થીજ અંબાજી મંદિર માં યાત્રિકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અને અનેક ધજાઓ માતાજી ના શિખરે ચડતી જોવા મળી હતી હાલ ના પોષમાસ માં પાકતા ધન ધન્ય અને શાકભાજી માંથી બનાવેલા વિવિધ વ્યંજનો સાથે મીઠાઈઓ અને શાકભાજી નું 56 ભોગનુ અન્નકૂટ માતાજી ના સન્મુખ ધરાવી માતાજી ને રીઝવવા ના પ્રયાસ કરાયા હતા આજે માતાજી ના પ્રાગટ્યોત્સવ ને લઈ ને માં અંબા ને સોના ના થાળ માં રાજભોગ ધરાવામાં આવ્યો હતો ને બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી જેનો લાભ શ્રદ્ધાળુઓ એ લીધો હતો જોકે આજે કોરોના મહામારી ના કારણે અંબાજી માં નીકળતી શોભાયાત્રા પણ મુલત્વી રખાઈ હતી જેના પગલે યાત્રિકો ની સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments