ઇડર,તા.૨૯
સાબરકાંઠાના ઇડર શહેરમાં આવેલા પાવાપુરી જૈન મંદિરના બે જૈન મુનિઓએ લંપટલીલા આચરવાની ઘટનામાં પોલીસે ફરિયાદના આધારે બંને જૈન મુનિ ધરપકડ કરી હતી. તેમને સોમવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી જૈન મુનિ કલ્યાણ સાગર અને રાજતિલક સાગરના શરતી જામીન કોર્ટે મંજુર કર્યા છે. ઇડરની કોર્ટે શરતી જામીન આપ્યા છે. કોર્ટે ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર આરોપીઓને મુક્ત કરતી વખતે તપાસમાં સહકાર આપવા તેમજ પુરાવા સાથે કોઈપણ પ્રકારના ચેડા નહીં કરવાની કોર્ટે શરત લાદી છે. આરોપીઓના સરનામા સહિતની વિગતો કોર્ટમાં રજુ કરવાની રહેશે. પોલીસે છ અલગ અલગ મુદ્દાઓ ટાંકીને તપાસમાં આરોપીઓની હાજરી જરૂરી હોવાના કારણોસર ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments