શ્રીનગર :
જમ્મૂ કાશ્મીરના પૂંછ જીલ્લામાં વાદળો ફાટવાને કારણે કેટલાંક ઘર તબાહ થઈ ગયા છે. કોરોના વાઈરસના સંક્રમણની વચ્ચે આ તબાહી ખૂબજ ખતરનાક છે.એનાથી કેટલાંક ઘર, કેટલીક દુકાનો અને કેટલાંક વાહનોને નુક્સાન પહોંચ્યું છે. એની પ્રાકતિક ઘટનામાં કેટલાંક લોકોએ જાન ગુમાવી છે એ હજુ સુધી સ્પષ્ટ નથી. જમ્મુ કાશ્મીરના અધિકારીઓ જણાવે છે કે વાદળ ફાટવાથી ડિંગલા વિસ્તારનો ઉપરી ઈલાકો પ્રભાવિત થયો છે જેના કારણે પૂર આવ્યું અને તેમાં કેટલાંક ઘર અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments