દિલ્હી-
દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ વધી રહ્યા હોવાથી આ રોગની પ્રતિબંધાત્મક રસીકરણ માટે વયમર્યાદા ઘટાડવાની વધી રહેલી માગણીના પ્રતિસાદમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય એવા લોકોનું રક્ષણ કરવાનો છે જેઓ આ રોગ સામે સૌથી વધારે અસુરક્ષિત છે. અમે એવા લોકોને રસી આપવા નથી માગતા જેઓ તે લેવા ઈચ્છે છે, પરંતુ એવાને આપી રહ્યા છીએ જેમને એની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે ૧૮ વર્ષથી નીચેની વયના તમામ લોકોને રસી આપવાની પરવાનગી આપવી જાેઈએ. આવી જ વિનંતી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ પીએમ મોદીને કરી છે, પરંતુ કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે હાલને તબક્કે તમામ વયના લોકોને રસી આપવાની પરવાનગી આપવામાં નહીં આવે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments