/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલો: મૃતકના પરિવારજનોએ કરી CBI તપાસની માંગ

અમદાવાદ-

અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે મૃતકના પરિવારજનોએ સીબીઆઇ તપાસની માંગણી કરી છે. મૃતકોના પરિવારજનો શ્રેય હોસ્પિટલ પહોંચ્યા અને તેમની માંગણી રજૂ કરી. પરિવારજનો હાલમાં ચાલી રહેલી પોલીસ તપાસથી અસંતુષ્ટ છે. પોતાના વહાલસોયા સ્વજનો ગુમાવનારા લોકોએ આંખમાં આસું અને આજીજી સાથે ન્યાયની માંગણી કરી. મૃતકોના પરિવારજનોનું કહેવું છે કે શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ માટે જવાબદાર લોકોને છાવરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution