અમદાવાદ-
પાક મરીન સીક્યુરીટીએ આજે વહેલી સવારે ભારતીય સીમામાંથી સાત બોટ સાથે ૩૬ માછીમારોના અપહરણ કર્યા હોવાનું બહાર આવતા માછીમાર સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી છે. આજે સવારે ભારતીય જળ સીમા નજીક માછીમારો માછીમારી કરી રહ્યાં હતા ત્યારે પાક.ની મરીન સિક્યુરીટી એજન્સીએ સાત બોટ સાથે ૩૬ માછીમારોના અપહરણ કર્યા હોવાનું જાણવા મળે છે. આ સાત બોટમાં છ બોટ પોરબંદરની છે અને એક બોટલ વેરાવળની હોવાનું બહાર આવ્યું છે. જો કે ક્યાંથી અપહરણ કરાયા ને કઈ કઈ બોટ હતી માછીમારો કોણ હતા ? તે વિગતો હજુ મેળવાઈ રહી છે. આગામી સમયમાં હવે માછીમારીની સીઝન શરૂ થઈ રહી છે તેવા સમયે જ પાકની આ નાપાક હરકતોથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી વ્યાપી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments