અમદાવાદ-

કોરોનાકાળમાં અનેક નેતાઓ અને કાર્યકરો સંક્રમિત થયા છે ત્યારે વધુ એક હિન્દુ કાર્યકર અને નેતા ડોક્ટર પ્રવિણ તોગડિયા પણ આ મહામારીના શિકાર થયા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાજી કોરોના પોઝિટિવ થયેલ છે. તેમને હાલમાં હોમ આઇસોલેશનમાં રખાયા છે અને જરૂરી ટ્રીટમેન્ટ અપાઇ રહી છે.