પાલનપુર-
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ વચ્ચે રાજ્ય વધુ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપનાં આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં બનાસકાંઠાનાં પાલનપુરામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠાનાં પાલનપુરમાં આવેલો ભૂકંપનો આંચકો ગત રાત્રીનાં 11.34 કલાકે અનુભવાયો હતો. ભૂકંપનો આ આંચકો 3.4 ની તીવ્રતાનો નોંધાયો છે. પાલનપુરથી લગભગ 38 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનુ સામે આવી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, આ અઠવાડિયામાં જ જામનગરમાં એક પછી એક ભૂકંપનાં આંચકાઓ અનુભવાઇ રહ્યા છે. જ્યા એક તરફ કોરોનાને કહેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યનાં અલગ-અલગ વિસ્તારોમાં આવી રહેલા ભૂકંપે લોકોનાં મનમાં એક ડરનો માહોલ બનાવી દીધો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments