ગાધીનગર,

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન બહાર આવ્યુ છે કે તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આવતીકાલથી શરૂ થતી GTU ની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. દેશમાં એકસૂત્રતા જળવાય તે માટે લેવાયો આ નિર્ણય લેવામાંવ આવ્યો છે. હવે પછીની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં લેવાનાર કોલેજની તમામ પરીક્ષાઓ રદયુટર્ન મારતા  સરકારે આ નિર્ણય લીધો છે. સરકારને વિદ્યાર્થીઓનો વિરોધ ના દેખાયો હવે અચાનક કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું નામ આપી નિર્ણય કલાકોમાં બદલવામાં આવ્યો.