દિલ્હી-
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ સામે આવ્યા છે, તેમજ 983 લોકોના મોત થયાં છે.
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 29,05,824 થઇ ગઇ છે. જેમાં 6,92,028 સક્રિય કેસ છે. ત્યાં 21,58,947 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂક્યા છે. તેમજ કોરોનાથી કુલ 54,849 લોકોના મોત થયાં છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ સામે આવ્યા છે, તેમજ 983 લોકોના મોત થયાં છે
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments