દિલ્હી-

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ સામે આવ્યા છે, તેમજ 983 લોકોના મોત થયાં છે.

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 29,05,824 થઇ ગઇ છે. જેમાં 6,92,028 સક્રિય કેસ છે. ત્યાં 21,58,947 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂક્યા છે. તેમજ કોરોનાથી કુલ 54,849 લોકોના મોત થયાં છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ સામે આવ્યા છે, તેમજ 983 લોકોના મોત થયાં છે