દિલ્હી-
ભારતીય હવાઈદળ માટે અત્યંત મહત્વના પુરવાર થનાર રાફેલ વિમાનની બીજી બેચ ઓકટોબર માસમાં જ ભારતને મળી જશે. બીજી બેચમાં વધુ ચાર રાફેલ વિમાન ભારતને મળશે અને તે પંખાલા વિમાની મથક પર જ ઉતરશે.
હાલ પાંચ રાફેલ વિમાન ભારતીય હવાઈ દળને મળ્યા છે જેને હવે તા.10 સપ્ટેમ્બરના રોજ હવાઈદળમાં સામેલ કરવામાં આવશે. જેમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રીને પણ આમંત્રણ અપાયું છે. જો કે અગાઉ વડાપ્રધાન હાજર રહેવાના હતા પણ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. ભારતે કુલ 36 રાફેલ વિમાન ખરીદ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments