પેરિસ

ઈજાગ્રસ્ત નેમાર ૪ અઠવાડિયા સુધી મેદાન થી બહાર, બાર્સેલોના સામેની મેચમાં નહિ રમે પેરિસ. પેરિસ સેન્ટ જર્મન (પી.એસ.જી.) ના ખેલાડી નેમાર ઈજા પહોંચાડવાના કારણોસર ૪ અઠવાડિયા માટે બહાર થયો છે. ઇજા પહોંચાડવાના કારણોસર નેમાર ચેમ્પિયન્સ લીગના રાઉંડ ૧૬ પહેલા ચરણના મુકાબલામાં બાર્સેલોના સામેની મેચમાં નહિ રમે. નેમાર પહેલા પીએસજી નો અંજેલ ડી માર્યા પણ ઈજાગ્રસ્ત થયાના કારણથી થી બહાર થઇ ચુક્યો છે. પી.એસ.જી.ની ટીમ મુકાબલા પહેલા મંગળવારે બાર્સિલોના પહોંચી. નેમારે સોશ્યિલ મીડિયા પર પર પોસ્ટમાં લખ્યું કે દુખાવાના કારણે એક વાર ફરી હું મેદાન થી દૂર રહીશ. હું થોડા સમય માટે ફુટબૉલ નહિ રમી શકું, જેણે હું જીવનમાં સૌથી વધુ પસંદ કરું છું."