પેરિસ
ઈજાગ્રસ્ત નેમાર ૪ અઠવાડિયા સુધી મેદાન થી બહાર, બાર્સેલોના સામેની મેચમાં નહિ રમે પેરિસ. પેરિસ સેન્ટ જર્મન (પી.એસ.જી.) ના ખેલાડી નેમાર ઈજા પહોંચાડવાના કારણોસર ૪ અઠવાડિયા માટે બહાર થયો છે. ઇજા પહોંચાડવાના કારણોસર નેમાર ચેમ્પિયન્સ લીગના રાઉંડ ૧૬ પહેલા ચરણના મુકાબલામાં બાર્સેલોના સામેની મેચમાં નહિ રમે. નેમાર પહેલા પીએસજી નો અંજેલ ડી માર્યા પણ ઈજાગ્રસ્ત થયાના કારણથી થી બહાર થઇ ચુક્યો છે. પી.એસ.જી.ની ટીમ મુકાબલા પહેલા મંગળવારે બાર્સિલોના પહોંચી. નેમારે સોશ્યિલ મીડિયા પર પર પોસ્ટમાં લખ્યું કે દુખાવાના કારણે એક વાર ફરી હું મેદાન થી દૂર રહીશ. હું થોડા સમય માટે ફુટબૉલ નહિ રમી શકું, જેણે હું જીવનમાં સૌથી વધુ પસંદ કરું છું."
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments