મુન્નાર-
કેરળના મુન્નારમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. ટાટા ગ્લોબલ બેવરેજીસ (ટીજીબી) ની પેટાકંપની કન્નન દિવાન હિલ્સ પ્લાન્ટેશન કંપની પ્રાઈવેટ લિમિટેડ (કેડીએચપી) ના 75 થી વધુ ચાના બગીચાના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો આજે સવારથી ગુમ છે. તેમની શોધ માટે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
ભારે વરસાદ અને પૂરને કારણે કેરળના ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનમાં 5 લોકોનાં મોત થયાની નોંધાઈ છે. આ ભૂસ્ખલન જિલ્લાના રાજમલા વિસ્તારમાં થયો છે. અગાઉ અધિકારીઓએ કહ્યું હતું કે સ્થળ પર પહોંચવું મુશ્કેલ છે. વન અધિકારીઓ અને અન્ય કટોકટી સેવાના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓએ કહ્યું છે કે આ વિસ્તારમાં 70 થી 80 લોકો રહે છે. છેલ્લા અપડેટ મુજબ, આ ઘટનામાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments