દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'થી દેશવાસીઓને સંબોધન કર્યું હતું. 'મન કી બાત' કાર્યક્રમનો આ 67મો એપિસોડમાં  પીએમ મોદીએ કોરોના વાયરસ પર ચર્ચા કરી હતી સાથે કારગીલ શહીદોને યાદ કર્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરી રહ્યા છે. PM મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કારગિલ યુદ્ધના વીર જવાનોને યાદ કર્યા. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમમાં કારગિલ યૌદ્ધાઓ વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. વડાપ્રધાને કારગિલના શૂરવીરોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમની વીરતાની કહાણીઓ અનેક પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. જોકે આ ઉપરાંત