વડોદરા, તા.૨૯
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે બે પ્રખર કલાગુરુઓના દુર્લભ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ચિત્રગુરુ રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના દુર્લભ ફોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આઝાદીની ચળવળ દરમ્યાન પ્રજાને કલા અને સંસ્કારોનું સિંચન કરનાર રવિશંકર રાવળ દ્વારા ગાંધીજીના ચિત્રો તેમજ આઝાીદીની ચળવળ સમયના ખાસ પ્રકારના દુર્લભ ચિત્રો કાગળ પર દોરીને પ્રજાને એક વારસો પ્રદાન કર્યો છે. તે સિવાય કુમાર સામયિકમાં પણ તંત્રી તરીકેની ફરજ પણ બજાવી છે. સોમાલાલ શાહના ચિત્રોમાં કાઠિયાવાડનું લોકજીવન વ્યકત કરતા અનેક ચિત્રો જાેવા મળે છે. આ પ્રકારના તમામ ચિત્રોનું પ્રદર્શન આગામી ૧ તારીખ સુધી નિહાળી શકાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments