દિલ્હી-
વાયએસઆર કોંગ્રેસના નેતા અને સાંસદ પરિમલ નથવાણીએ, બુધવારે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સભ્ય તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. નથવાણીએ ટ્વિટર પર આ વાત જણાવતા કહ્યુ હતુ કે,' ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેવો એ આનંદની વાત છે. હું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના વડા વાય.એસ. જગન મોહન રેડ્ડીનો આભાર માનુ છું કે, તેમણે મને આંધ્રપ્રદેશની જનતાની સેવા કરવાની તક આપી. "
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ છે, અને રાજ્યસભાના સાંસદ તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. નથવાણી 12 વર્ષથી ઝારખંડથી સ્વતંત્ર સાંસદ તરીકે કામ કરી રહ્યા હતા. પરિમલ નથવાણીને વાયએસઆર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે, રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments