વડોદરા, તા.૧૨
વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીની પાછળ જ આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ તળાવમાં ફરી ડ્રેનેજના ગંદા પાણી ઠલાવતાં સાથે તળાવની ફરતે ઝાડી-ઝાંખરાં ઊગી નીકળતાં સ્થાનિક રહીશોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.
સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેએ જણાવ્યું હતું કે, શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતા સિદ્ધનાથ તળાવમાં પાલિકાની બેદરકારીના કારણે ડ્રેનેજના મલિન જળ સીધે-સીધા જાેડાણ કરીને તળાવની સુંદરતામાં દાગ લાગે તેવું કામ કરેલ છે. આ અંગે વારંવાર સિદ્ધનાથ તળાવની જાળવણી માટે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રની નિષ્ક્રિય કામગીરીના ભોગે સિદ્ધનાથ તળાવનો કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ આ તળાવની દુર્દશા થઈ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments