ગાંધીનગર, સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ દેશના રાજનેતાઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને થોડાક વખત પહેલાં કોરોના થયો હતો. કોરોનાને મ્હાત આપી માંડ સ્વસ્થ થયેલાં શક્તિસિંહ ગોહિલની તબીયત લથડી છે. ફેફસામાં ઇન્ફેકશન થતાં તેમને મેડિકલ સુપરવિઝન હેઠળ રખાયાં છે. હાલ તેમના સમર્થકો અને પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું છે.
દરમિયાન, આજે શક્તિસિંહ ગોહિલને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું. તેમણે ઉઘરસ અને શ્વાસ ચડવાની ફરિયાદ કરી હતી જેના પગલે તેમને અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને જ ડોક્ટરોની દેખરેખ હેઠળ રખાયાં છે. તેમણે ખુદ આ વાતની પૃષ્ટિ કરી જણાવ્યું હતુંકે, ફેફસામાં ઇન્ફેકશનને કારણે સંપૂર્ણ સ્વસ્થ થતાં સમય લાગશે. થોડાક કોમ્પલિકેશન છે. કોંગ્રેસના નેતાઓએ પણ શક્તિસિંહ ગોહિલના ખબરઅંતર પૂછ્યા હતાં.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments