નાગપુર
હૈદરાબાદ એર એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન વિમાનમાં એક ડોક્ટર અને દર્દી હાજર હતા.મળતી માહિતી મુજબ, ટેક ઓફ દરમિયાન એર એમ્બ્યુલન્સનું એક પૈડું અલગ થઈ ગયું હતું. ક્રૂએ પુષ્ટિ આપી હતી કે પાઇલટ્સે લેન્ડિંગ ગિયરનો ઉપયોગ કર્યા વિના એર એમ્બ્યુલન્સનું 'પેટ લેન્ડિંગ' હાથ ધર્યું હતું. આ એર એમ્બ્યુલન્સ નાગપુરથી હૈદરાબાદ ગઈ હતી.આ મેડિકલ ફ્લાઇટમાં પાંચ લોકો હતા. આ ફ્લાઇટમાં ક્રૂના 2 સભ્યો, એક ડોક્ટર, દર્દી અને તબીબી સહાયક હતા.
વિમાનને મુંબઇ એરપોર્ટ પર આ નોન શિડ્યુલ ફ્લાઇટને રાત્રે 9 ક્લાકે સુરક્ષિત ઇમરજન્સી લેડિંગ અંતર્ગત ઉતારવામાં આવી હતી. મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments