માગશર સુદ છઠ ચંપાષષ્ઠીના પાવન પ્રસંગે શિવ સ્વરૂપ ગણાતા ઐતિહાસિક ખંડોબા મંદિર ખાતે મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવતા ભગવાન ખંડોબા મહારાજના મ્હાળ સાંકાત દેવી સાથે વિધિવત લગ્ન યોજાયાં હતાં. આ લગ્નોત્સવમાં રાજવી પરિવાર સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાયાં હતાં.