ન્યુ દિલ્હી
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો ૧૧ છેલ્લા દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી-હરિયાણા પર આવેલ સિંધુ બોર્ડર પર હજ્જારો ખેડૂતોની ભીડ છેલ્લા ૧૦ દિવસથી ૨૪ કલાક રાતદિવસ ધરણા પર બેઠેલા છે. ખેડૂતોનું પ્રદર્શન ગાજીપુર બોર્ડર, ટીકરી બોર્ડર પર પણ ચાલી રહ્યા છે. આ ઉપરાંત બુરાડી ગ્રાઉન્ડ પર પણ ઘણા ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે.
બોક્સર વિજેન્દર સિંહે કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યું છે. ખેડૂતોના સમર્થનમાં વિજેન્દર સિંહ સિંધુ બોર્ડર ખાતે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે જાે સરકાર ખેડૂતોની માંગો નહિ સ્વીકારે અને નવા કૃષિ કાયદા પરત નહિ ખેંચે તો તે પોતાને મળેલ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર પરત કરી દેશે. જણાવી દઈએ કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments